Tuesday, July 24, 2018

🔥ઓ३મ🔥💥અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ💥 🌼ગાયત્રી મંત્ર 🌼☀️ઓ३મ્ ભૂર્ભુવઃ...

🔥ઓ३મ🔥


💥અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ💥

🌼ગાયત્રી મંત્ર 🌼


☀️ઓ३મ્ ભૂર્ભુવઃ સ્વઃ।તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ।ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।☀️(યજુ०અ-36-મં/3)

☸️જે પરબ્રહ્મ પરમાત્મા નું સર્વોત્તમ નામ ઓ३મ્ છે જે જગતના પ્રાણદાતા દુઃખહર્તા, સુખદાતા અને સત્ ચિત્ આનંદસ્વરૂપ છે. જે સકળ જગતના ઉત્પાદક, પાપનાશક, વિજ્ઞાન સ્વરૂપ છે. અને અતિ ઉત્તમ પૂજવા યોગ્ય છે. તે પ્રકાશમાન પરમાત્માનું ગ્રહણ કરવા યોગ્ય નામ અને તેજ નું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમેશ્વર અમારી બુદ્ધિ ને દુરાચાર - ખરાબ કામોથી અલગ કરી સદાચાર - સારા કામોમાં પ્રેરિત કરે. ☸️


☀️આચમન મંત્ર☀️

(હવે, જમણા હાથમાં જળ લઈ નિમ્ન મંત્ર બોલી ત્રણ વખત આચમન કરવું)


🔥ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।

શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।(યજુ०અ-36-મં-12)

💥હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો તથા અમને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ કરાવો. હે પરમાત્મા અમને સદા સર્વદા શાંતિ આપો. 💥


☘️ઇન્દ્રિય સ્પર્શ મંત્ર ☘️


(ડાબા હાથ માં પાણી લઈ જમણા હાથની વચ્ચેની બે આંગળીઓ તેમાં બોળી લખેલા મંત્ર બોલી શરીર ના તે તે ભાગોનો નીચે મુજબ સ્પર્શ કરવો.

⚛️ ઓં વાક્ વાક્ ।⚛️

(નાક ની બન્ને બાજુએ સ્પર્શ કરવો)

હે પરમાત્મા અમારી વાણી યશ અને બળવાન બને.

⚛️ઓં પ્રાણઃ પ્રાણઃ ।⚛️

(નાક ની બન્ને બાજુ એ)

હે પરમાત્મા અમારો પ્રાણ યશ અને બળવાન બને.

⚛️ઓં ચક્ષુઃ ચક્ષુઃ।⚛️

(બન્ને આંખો ને સ્પર્શ કરો)

હે પરમાત્મા અમારી બન્ને આંખો યશ અને બળવાન બને.

⚛️ઓં શ્રોત્રં શ્રોત્રમ્।⚛️

(બન્ને કાનો ને સ્પર્શ કરો)

હે પરમાત્મા અમારા બન્ને કાન યશ અને બળવાન બને.

⚛️ઓં નાભિઃ। ⚛️

(નાભિ ને સ્પર્શ કરો.)

હે પરમાત્મા અમારી નાભિ યશ અને બળવાન બને.

⚛️ઓં હ્રદયમ્। ⚛️

(હ્રદય ઉપર સ્પર્શ કરો)

હે પરમાત્મા અમારુ હ્રદય યશ અને બળવાન બને.

⚛️ઓં કંઠઃ। ⚛️

(કંઠ ઉપર સ્પર્શ કરવો.)

હે પરમાત્મા અમારો કંઠ મધુર અને બળવાન બને.

⚛️ઓં શિરઃ। ⚛️

(માથા ઉપર સ્પર્શ કરવો.)

હે પરમાત્મા અમારૂ શિર બળવાન બને.

⚛️ઓં બાહુભ્યાં યશોબલમ્ ।⚛️

(બન્ને ભુજાઓને સ્પર્શ કરો.)

હે પરમાત્મા અમારી બન્ને ભુજાઓ યશ અને બળવાન બને.

⚛️ઓં કરતલકરપૃષ્ઠે। ⚛️

(બન્ને હથેળી ઓ ઉપર)

હે પરમાત્મા અમારી બન્ને હથેળીઓ યશ અને બળવાન બને.


#ભાવાર્થ - હે અન્તર્યામિન્ પ્રભો ! આપની કૃપાથી અમે સ્વસ્થ સંપન્ન અને યશસ્વી વાણી, પ્રાણ, નેત્ર, કાન, નાભિ, હ્રદય, કંઠ, શિર, ભુજા, હથેળી કરપૃષ્ઠવાળા


☸️માર્જન મંત્ર ☸️

(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા અને અંગુઠા થી, મંત્ર પાઠ પછી, સંબન્ધિત અંગો પર જળ છાંટવું)

⚛️ઓં ભૂઃપુનાતુ શિરસિ ।

⚛️ઓં ભુવઃ પુનાતુ નેત્રયોઃ।

⚛️ઓં સ્વઃ પુનાતુ કંઠે ।

⚛️ઓં મહઃ પુનાતુ હ્રદયે ।

⚛️ઓં જનઃ પુનાતુ નાભ્યામ્ ।

⚛️ઓં તપઃ પુનાતુ પાદયોઃ।

⚛️ઓં સત્યં પુનાતુ પુનઃ શિરસિ ।

⚛️ઓં ખં બ્રહ્મ પુનાતુ સર્વત્ર ।।


☸️હે પ્રાણધાર, દુઃખ વિનાશક સર્વસુખપ્રદાતા, મહાનતમ, જગત ઉત્પાદક, જ્ઞાન સ્વરૂપ, અવિનાશી, સર્વત્ર વ્યાપક પરમેશ્વર ! આપની કૃપાથી અમારા મસ્તિષ્ક, નેત્ર, કંઠ, હ્રદય, નાભિ, પગ, શિર હંમેશા પવિત્ર રહે.


💥પ્રાણાયામ મંત્ર💥


(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય, આભ્યંન્તર, સ્તંભવૃત્તિ, બાહ્યાભ્યન્તર, વિષયોક્ષેપી પ્રાણાયામ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ ૨૧ વખત યથાશક્તિ વિધિવત્ કરવા અને તે વખતે નિમ્ન મંત્રોનો જાપ કરતા રહેવું)


⚛️ઓં ભૂઃ।ઓં ભૂવઃ।ઓં સ્વઃ।ઓં મહઃ।ઓં જનઃ। ઓં તપઃ। ઓં સત્યમ્।। ⚛️(તૈતિ०10/27)


☸️પ્રાણ સ્વરૂપ, પ્રાણોથી પ્રિય, દુઃખ દૂર કરવાવાળા, સર્વવ્યાપક, આનંદ સ્વરૂપ, બધાથી મોટો, બધાનો પિતા, દુષ્ટ ને દુઃખ આપનાર, બધાને જાણવાવાળો અને અવિનાશી પ્રભુ છે. ☸️


💥અઘમર્ષણ મંત્ર💥


⚛️ઓ३મ્ ઋતંચ સત્યંચાભીદ્ધાત્તપસોડધ્યજાયત।

તતો રાત્ર્યજાયત તતઃ સમુદ્રો અર્ણવઃ।।ઋગ્०10/190/1)


☸️પરમેશ્વર ના અનંત સામર્થ્ય વડે વેદ વિદ્યા અને કાર્ય કરતું જગત ઉત્પન્ન થયું, તેના જ સામર્થ્ય વડે પ્રલય તથા તેનાજ સામર્થ્ય વડે પાણિના સમુદ્રો બન્યા. ☸️


⚛️ઓ३મ્ સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત ।

અહોરાત્રાણિ વિદધદ્વશ્વસ્ય મિષતો વશી ।।(ઋગ્०10/190/2)


☸️હે સર્વનિયંતા ભગવન્! આપે આપના સહજ સ્વભાવથી જળના સમુદ્રો વગેરે ઉત્પન્ન કર્યા પછી વર્ષ, દિવસ અને રાતનું નિર્માણ કર્યું છે.


⚛️ઓ३મ સૂર્યાચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમકલ્પયત્।

દિવંચ પૃથ્વીંચાન્તરિક્ષમથો સ્વઃ।।(ઋગ્०10/190/3)


☸️પરમાત્માએ સૂર્ય, ચંદ્ર, દ્યૌલોક, પૃથ્વી લોક તથા આકાશમાં ફરતા દિવ્ય લોક-લોકાન્તરોની રચના, જેવી પહેલા સૃષ્ટિ બનાવી હતી તેવી જ આ સૃષ્ટિ માં બનાવી.


⚛️ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।

શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।(યજુ०અ-36-મં/12)


☸️હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો અને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ પ્રાપ્તિ કરાવો, હે પરમાત્મા અમને સદા સર્વદા સુખ શાંતિ આપો.



💥મનસા પરિક્રમા મંત્ર💥


from Tumblr https://ift.tt/2Lm00e6
via IFTTT

Monday, July 23, 2018

वेदविचार-305(वेद का पढ़ना-पढ़ाना और सुनना-सुनाना सब आर्यों का परम धर्म है। -स्वामी दयानन्द सरस्वती)6-...

वेदविचार-305

(वेद का पढ़ना-पढ़ाना और सुनना-सुनाना सब आर्यों का परम धर्म है। -स्वामी दयानन्द सरस्वती)


6- भूमिवर्ग:


कृषि: (11)

घृतेन सीता मधुना समज्यतां विश्वैर्देवैरनुमता मरुद्भिः।

ऊर्जस्वती पयसा पिन्वमानास्मान्त्सीते पयसाsभ्या ववृत्स्व।।


-यजुर्वेद 12/70; द्र० अथर्व० (3/17/9)


शब्दार्थ- (विश्वैः) समस्त (देवैः) देवों एवं (मरुद्भिः) मरुतों से (अनुमता) अनुमोदित तथा-


(पयसा) दूध से (पिन्वमाना) सिंचित होती हुई (ऊर्जस्वती) ऊर्जावाली (सीता) फाली (मधुना) मधुर (घृतेन) घृत से (सम्) अच्छी तरह (अज्यताम्) पुती जाए।


(सीते) हे सीते! (अस्मान्) हम लोगों से (पयसा) दूध से (अभि) मुख्यतः (आ) सब ओर से (ववृत्स्व) वर्ताव करो।


भावार्थ- सब विद्वानों को चाहिए कि किसान लोग विद्या के अनुकूल घी मीठा और जल आदि से संस्कार कर स्वीकार की हुई खेत की पृथिवी को अन्न को सिद्ध करनेवाली करें। जैसे बीज सुगंधि आदि युक्त करके बोते हैं, वैसे इस पृथिवी को भी संस्कार युक्त करें।


from Tumblr https://ift.tt/2LJKt46
via IFTTT

[7/22, 8:28 AM] ‪+91 92751 95715‬: 🔥ओ३म्🔥⚛️अरा इव रथनाभस्य प्राणे सर्वं प्रतिष्ठितम्।ऋचो यजूंषि...

[7/22, 8:28 AM] ‪+91 92751 95715‬: 🔥ओ३म्🔥

⚛️अरा इव रथनाभस्य प्राणे सर्वं प्रतिष्ठितम्।

ऋचो यजूंषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च।⚛️

☸️जिस प्रकार रथ के पहिये की #नाभि में अरे लगे होते हैं, जो नाभि के बिना स्थित नहीं रह सकते, ऐसे ही सम्पूर्ण पदार्थ #प्राणों में स्थित रहते हैं। #ऋग्वेद जिससे स्तुति की जाती है, वह प्राणों से स्थित है, #यजुर्वेद जिससे क्रिया होती है, वह भी प्राणों से स्थित है, और #सामवेद जिससे उपासना होती है, वह भी प्राणों के कारण से है। #यज्ञादि कर्म भी प्राणों के ही द्वारा होते हैं। शरीर में जो बल स्थित है, वह भी प्राणों के ही कारण से है। निदान बाह्य पदार्थो का ज्ञान जिससे ब्राह्मण बनते हैं, वह भी प्राण वायु के ही आधार से है।

⚛️तात्पर्य यह है कि चाहे किसी प्रकार का काम या ज्ञान करना हो, वह #प्राणधारी #जीव ही कर सकता है प्राण रहित #जीवात्मा सब कामों से शून्य होता है अर्थात् वह कुछ काम नहीं कर सकता। ज्ञान, बल, यज्ञ, स्तुति, कर्म, उपासना सब प्राणों से ही हो सकते हैं अर्थात् जो जीव का #लक्षण है कि वह ज्ञान तो #स्वाभाविक रखता है, अन्य कामों को यंत्रों से कर सकता है। जिस #यंत्र से जीव काम करता है, वह प्राण ही है, अतएव प्रत्येक #योनि में जीव ही #प्राणी कहलाता है। जो कुछ वृद्धि, क्षय इत्यादि #विकार है सब #प्राणों के कारण ही हैं। ⚛️


#प्रश्नोपनिषद् @द्वितीय प्रश्न @

[7/22, 8:29 AM] ‪+91 92751 95715‬: 🔥ओ३म्🔥

💥शरीर में जीतने काम होते हैं उन सबका कारण #प्राण है। जीव तो केवल नियम में रखने वाला है, शेष सब क्रिया प्राणों से होती है। प्राण ही माता के उदर में जाकर लोथड़ा बनाते हैं, प्राण ही #पुत्र और #पुत्री के रूप में उत्पन्न होकर बाहर दृष्टि पड़ते हैं। यह सब जगत् पशु और पक्षी आदि #प्राणों की रक्षार्थ ही भोजन करते हैं। यदि प्राणों को उसकी #भोग्य वस्तु न दी जावे, तो शरीर समाप्त हो सकता है, प्राण ही खाने वाला है। 💥


#प्रश्नोपनिषद् @द्वितीय प्रश्न @


from Tumblr https://ift.tt/2Lgexbn
via IFTTT

હે પરમાત્મા અમારી નાભિ યશ અને બળવાન બને. ⚛️ઓં હ્રદયમ્। ⚛️(હ્રદય ઉપર સ્પર્શ કરો)હે પરમાત્મા અમારુ...

હે પરમાત્મા અમારી નાભિ યશ અને બળવાન બને.

⚛️ઓં હ્રદયમ્। ⚛️

(હ્રદય ઉપર સ્પર્શ કરો)

હે પરમાત્મા અમારુ હ્રદય યશ અને બળવાન બને.

⚛️ઓં કંઠઃ। ⚛️

(કંઠ ઉપર સ્પર્શ કરવો.)

હે પરમાત્મા અમારો કંઠ મધુર અને બળવાન બને.

⚛️ઓં શિરઃ। ⚛️

(માથા ઉપર સ્પર્શ કરવો.)

હે પરમાત્મા અમારૂ શિર બળવાન બને.

⚛️ઓં બાહુભ્યાં યશોબલમ્ ।⚛️

(બન્ને ભુજાઓને સ્પર્શ કરો.)

હે પરમાત્મા અમારી બન્ને ભુજાઓ યશ અને બળવાન બને.

⚛️ઓં કરતલકરપૃષ્ઠે। ⚛️

(બન્ને હથેળી ઓ ઉપર)

હે પરમાત્મા અમારી બન્ને હથેળીઓ યશ અને બળવાન બને.


#ભાવાર્થ - હે અન્તર્યામિન્ પ્રભો ! આપની કૃપાથી અમે સ્વસ્થ સંપન્ન અને યશસ્વી વાણી, પ્રાણ, નેત્ર, કાન, નાભિ, હ્રદય, કંઠ, શિર, ભુજા, હથેળી કરપૃષ્ઠવાળા થઈએ.


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2JNZ9NR
via IFTTT

🔥ઓ३મ🔥💥અથ #વૈદિક_સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ💥 🌼ગાયત્રી મંત્ર 🌼☀️ઓ३મ્ ભૂર્ભુવઃ...

🔥ઓ३મ🔥


💥અથ #વૈદિક_સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ💥

🌼ગાયત્રી મંત્ર 🌼


☀️ઓ३મ્ ભૂર્ભુવઃ સ્વઃ।તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ।ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।☀️

☸️જે પરબ્રહ્મ પરમાત્મા નું સર્વોત્તમ નામ ઓ३મ્ છે જે જગતના પ્રાણદાતા દુઃખહર્તા, સુખદાતા અને સત્ ચિત્ આનંદસ્વરૂપ છે. જે સકળ જગતના ઉત્પાદક, પાપનાશક, વિજ્ઞાન સ્વરૂપ છે. અને અતિ ઉત્તમ પૂજવા યોગ્ય છે. તે પ્રકાશમાન પરમાત્માનું ગ્રહણ કરવા યોગ્ય નામ અને તેજ નું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમેશ્વર અમારી બુદ્ધિ ને દુરાચાર - ખરાબ કામોથી અલગ કરી સદાચાર - સારા કામોમાં પ્રેરિત કરે. ☸️


#વૈદિક_સંધ્યા ☘ ☘


from Tumblr https://ift.tt/2LhRtcq
via IFTTT

🔥ઓ३મ🔥🍁અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ 🍁☸️માર્જન મંત્ર ☸️(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા...

🔥ઓ३મ🔥


🍁અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ 🍁

☸️માર્જન મંત્ર ☸️

(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા અને અંગુઠા થી, મંત્ર પાઠ પછી, સંબન્ધિત અંગો પર જળ છાંટવું)

⚛️ઓં ભૂઃપુનાતુ શિરસિ ।

⚛️ઓં ભુવઃ પુનાતુ નેત્રયોઃ।

⚛️ઓં સ્વઃ પુનાતુ કંઠે ।

⚛️ઓં મહઃ પુનાતુ હ્રદયે ।

⚛️ઓં જનઃ પુનાતુ નાભ્યામ્ ।

⚛️ઓં તપઃ પુનાતુ પાદયોઃ।

⚛️ઓં સત્યં પુનાતુ પુનઃ શિરસિ ।

⚛️ઓં ખં બ્રહ્મ પુનાતુ સર્વત્ર ।।


☸️હે પ્રાણધાર, દુઃખ વિનાશક સર્વસુખપ્રદાતા, મહાનતમ, જગત ઉત્પાદક, જ્ઞાન સ્વરૂપ, અવિનાશી, સર્વત્ર વ્યાપક પરમેશ્વર ! આપની કૃપાથી અમારા મસ્તિષ્ક, નેત્ર, કંઠ, હ્રદય, નાભિ, પગ, શિર હંમેશા પવિત્ર રહે. ☸️


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2JNrtQu
via IFTTT

🔥ઓ३મ🔥🍁અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 🍁💥પ્રાણાયામ મંત્ર💥(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય,...

🔥ઓ३મ🔥

🍁અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 🍁


💥પ્રાણાયામ મંત્ર💥


(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય, આભ્યંન્તર, સ્તંભવૃત્તિ, બાહ્યાભ્યન્તર, વિષયોક્ષેપી પ્રાણાયામ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ ૨૧ વખત યથાશક્તિ વિધિવત્ કરવા અને તે વખતે નિમ્ન મંત્રોનો જાપ કરતા રહેવું)


⚛️ઓં ભૂઃ।ઓં ભૂવઃ।ઓં સ્વઃ।ઓં મહઃ।ઓં જનઃ। ઓં તપઃ। ઓં સત્યમ્।। ⚛️


☸️પ્રાણ સ્વરૂપ, પ્રાણોથી પ્રિય, દુઃખ દૂર કરવાવાળા, સર્વવ્યાપક, આનંદ સ્વરૂપ, બધાથી મોટો, બધાનો પિતા, દુષ્ટ ને દુઃખ આપનાર, બધાને જાણવાવાળો અને અવિનાશી પ્રભુ છે. ☸️


💥અઘમર્ષણ મંત્ર💥


⚛️ઓ३મ્ ઋતંચ સત્યંચાભીદ્ધાત્તપસોડધ્યજાયત।

તતો રાત્ર્યજાયત તતઃ સમુદ્રો અર્ણવઃ।।


☸️પરમેશ્વર ના અનંત સામર્થ્ય વડે વેદ વિદ્યા અને કાર્ય કરતું જગત ઉત્પન્ન થયું, તેના જ સામર્થ્ય વડે પ્રલય તથા તેનાજ સામર્થ્ય વડે પાણિના સમુદ્રો બન્યા. ☸️


⚛️ઓ३મ્ સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત ।

અહોરાત્રાણિ વિદધદ્વશ્વસ્ય મિષતો વશી ।।


☸️હે સર્વનિયંતા ભગવન્! આપે આપના સહજ સ્વભાવથી જળના સમુદ્રો વગેરે ઉત્પન્ન કર્યા પછી વર્ષ, દિવસ અને રાતનું નિર્માણ કર્યું છે.


⚛️ઓ३મ સૂર્યાચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમકલ્પયત્।

દિવંચ પૃથ્વીંચાન્તરિક્ષમથો સ્વઃ।।


☸️પરમાત્માએ સૂર્ય, ચંદ્ર, દ્યૌલોક, પૃથ્વી લોક તથા આકાશમાં ફરતા દિવ્ય લોક-લોકાન્તરોની રચના, જેવી પહેલા સૃષ્ટિ બનાવી હતી તેવી જ આ સૃષ્ટિ માં બનાવી.


⚛️ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।

શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।


☸️હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો અને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ પ્રાપ્તિ કરાવો, હે પરમાત્મા અમને સદા સર્વદા સુખ શાંતિ આપો.


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2LjYeKM
via IFTTT

🔥ઓ३મ🔥 ☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 💥મનસા પરિક્રમા મંત્ર💥⚛️ઓ३મ્...

🔥ઓ३મ🔥


☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ


💥મનસા પરિક્રમા મંત્ર💥


⚛️ઓ३મ્ પ્રાચીદિગગ્નિરધિપતિરસિતો રક્ષિતાદિત્યા ઈષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પૂર્વદિશા ના સ્વામી તેજસ્વી,બન્ધનરહિત, સર્વ રક્ષક, પ્રકાશસ્વરૂપ, શક્તિમાન, પરમેશ્વર ! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.

જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમો કોઈનાથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ દક્ષિણાદિગિન્દ્રોડધિપતિસ્તિરશ્ચિરાજી રક્ષિતા પિતર ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે દક્ષિણ દિશાના સ્વામી સમ્પૂર્ણ ઐશ્વર્યયુક્ત કીટ પતંગ,વીંછી વગેરે થી અમારી રક્ષા કરનાર જગત ને ઉત્પન્ન કરનાર, પાલનકર્તા પરમાત્મન્ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ પ્રતીચી દિગ્વરુણોઽધિપતિઃ પૃદાકૂ રક્ષિતાન્નમિષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પશ્ચિમ દિશાના સ્વામી સર્વેશ્વર, સર્પાદિ વિષધર પ્રાણીઓથી અમને રક્ષણ આપનાર, અન્ન આપનાર ભગવન્! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઇથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઉદીચી દિકાસોમોઽધિપતિઃ સ્વજો રક્ષિતાશનિરિષવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પરમાત્મા! તમે અમારી ડાબી તરફ (હ્રદય આકાશ) માં વ્યાપક છો. તમે અમારા પરમ ઐશ્વર્ય સ્વામી અને રક્ષા કરવાવાળા છો. તમોજ વિદ્યુત દ્વારા અમારી રૂધીર ની ગતિ તથા પ્રાણોની રક્ષા કરો છો. આપની આ રક્ષા કરવા તથા અમને જીવન આપવા બદલ તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જો અજ્ઞાનતાથી કોઈ જીવ અમારા પ્રત્યે ઈર્ષા દ્વેષ ભાવ રાખે અથવા અમે બીજા જીવ પ્રત્યે ઈર્ષાદ્વેષભાવ રાખીએ તે અંગે આપ જે ન્યાય કરો તે અમને માન્ય છે.☸️


⚛️ઓ३મ્ ધ્રુવા દિગ્વિષ્ણુરધિપતિઃ કલ્માષણગ્રીવોરક્ષિતા વીરુધ ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।


☸️હે પરમાત્મા! આપ અમારી નીચેનાં સ્થાનોમાં વિદ્યમાન છો. વૃક્ષો - વેલાઓ વગેરે વનસ્પતિઓ દ્વારા અમારા પ્રણોની રક્ષા કરો છો. આપની આ કૃપા બદલ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઊર્ધ્વા દિગ્ બૃહસ્પતિરધિપતિઃ શ્વિત્રો રક્ષિતા વર્ષમિવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।

☸️હે મહાન પ્રભુ! તમે તમે ઉપર ના લોકોમાં વ્યાપક પવિત્ર છો. અમારા સ્વામી તથા રક્ષક છો. તમે વરસાદ વરસાવી અમારી ખેતીને સીંચો છો જેથી અમને જીવન મળે છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2JNrsfo
via IFTTT

🔥ઓ३મ🔥 ☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 💥મનસા પરિક્રમા મંત્ર💥⚛️ઓ३મ્...

🔥ઓ३મ🔥


☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ


💥મનસા પરિક્રમા મંત્ર💥


⚛️ઓ३મ્ પ્રાચીદિગગ્નિરધિપતિરસિતો રક્ષિતાદિત્યા ઈષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પૂર્વદિશા ના સ્વામી તેજસ્વી,બન્ધનરહિત, સર્વ રક્ષક, પ્રકાશસ્વરૂપ, શક્તિમાન, પરમેશ્વર ! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.

જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમો કોઈનાથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ દક્ષિણાદિગિન્દ્રોડધિપતિસ્તિરશ્ચિરાજી રક્ષિતા પિતર ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે દક્ષિણ દિશાના સ્વામી સમ્પૂર્ણ ઐશ્વર્યયુક્ત કીટ પતંગ,વીંછી વગેરે થી અમારી રક્ષા કરનાર જગત ને ઉત્પન્ન કરનાર, પાલનકર્તા પરમાત્મન્ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ પ્રતીચી દિગ્વરુણોઽધિપતિઃ પૃદાકૂ રક્ષિતાન્નમિષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પશ્ચિમ દિશાના સ્વામી સર્વેશ્વર, સર્પાદિ વિષધર પ્રાણીઓથી અમને રક્ષણ આપનાર, અન્ન આપનાર ભગવન્! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઇથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઉદીચી દિકાસોમોઽધિપતિઃ સ્વજો રક્ષિતાશનિરિષવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પરમાત્મા! તમે અમારી ડાબી તરફ (હ્રદય આકાશ) માં વ્યાપક છો. તમે અમારા પરમ ઐશ્વર્ય સ્વામી અને રક્ષા કરવાવાળા છો. તમોજ વિદ્યુત દ્વારા અમારી રૂધીર ની ગતિ તથા પ્રાણોની રક્ષા કરો છો. આપની આ રક્ષા કરવા તથા અમને જીવન આપવા બદલ તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જો અજ્ઞાનતાથી કોઈ જીવ અમારા પ્રત્યે ઈર્ષા દ્વેષ ભાવ રાખે અથવા અમે બીજા જીવ પ્રત્યે ઈર્ષાદ્વેષભાવ રાખીએ તે અંગે આપ જે ન્યાય કરો તે અમને માન્ય છે.☸️


⚛️ઓ३મ્ ધ્રુવા દિગ્વિષ્ણુરધિપતિઃ કલ્માષણગ્રીવોરક્ષિતા વીરુધ ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।


☸️હે પરમાત્મા! આપ અમારી નીચેનાં સ્થાનોમાં વિદ્યમાન છો. વૃક્ષો - વેલાઓ વગેરે વનસ્પતિઓ દ્વારા અમારા પ્રણોની રક્ષા કરો છો. આપની આ કૃપા બદલ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઊર્ધ્વા દિગ્ બૃહસ્પતિરધિપતિઃ શ્વિત્રો રક્ષિતા વર્ષમિવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।

☸️હે મહાન પ્રભુ! તમે તમે ઉપર ના લોકોમાં વ્યાપક પવિત્ર છો. અમારા સ્વામી તથા રક્ષક છો. તમે વરસાદ વરસાવી અમારી ખેતીને સીંચો છો જેથી અમને જીવન મળે છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2Lhm2ii
via IFTTT

क्या ऐसा ग्रंथ किसी अन्य धर्म मैं है ?इसे तो सात आश्चर्यों में से पहला आश्चर्य माना जाना चाहिए...

क्या ऐसा ग्रंथ किसी अन्य धर्म मैं है ?

इसे तो सात आश्चर्यों में से पहला आश्चर्य माना जाना चाहिए —


यह है दक्षिण भारत का एक ग्रन्थ


क्या ऐसा संभव है कि जब आप किताब को सीधा पढ़े तो रामायण की कथा पढ़ी जाए और जब उसी किताब में लिखे शब्दों को उल्टा करके पढ़े

तो कृष्ण भागवत की कथा सुनाई दे।


जी हां, कांचीपुरम के 17वीं शदी के कवि वेंकटाध्वरि रचित ग्रन्थ “राघवयादवीयम्” ऐसा ही एक अद्भुत ग्रन्थ है।


इस ग्रन्थ को

‘अनुलोम-विलोम काव्य’ भी कहा जाता है। पूरे ग्रन्थ में केवल 30 श्लोक हैं। इन श्लोकों को सीधे-सीधे

पढ़ते जाएँ, तो रामकथा बनती है और

विपरीत (उल्टा) क्रम में पढ़ने पर कृष्णकथा। इस प्रकार हैं तो केवल 30 श्लोक, लेकिन कृष्णकथा के भी 30 श्लोक जोड़ लिए जाएँ तो बनते हैं 60 श्लोक।


पुस्तक के नाम से भी यह प्रदर्शित होता है, राघव (राम) + यादव (कृष्ण) के चरित को बताने वाली गाथा है ~ “राघवयादवीयम।”


उदाहरण के तौर पर पुस्तक का पहला श्लोक हैः


वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः ।

रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ॥ १॥


अर्थातः

मैं उन भगवान श्रीराम के चरणों में प्रणाम करता हूं, जो

जिनके ह्रदय में सीताजी रहती है तथा जिन्होंने अपनी पत्नी सीता के लिए सहयाद्री की पहाड़ियों से होते हुए लंका जाकर रावण का वध किया तथा वनवास पूरा कर अयोध्या वापिस लौटे।


विलोमम्:


सेवाध्येयो रामालाली गोप्याराधी भारामोराः ।

यस्साभालंकारं तारं तं श्रीतं वन्देऽहं देवम् ॥ १॥


अर्थातः

मैं रूक्मिणी तथा गोपियों के पूज्य भगवान श्रीकृष्ण के

चरणों में प्रणाम करता हूं, जो सदा ही मां लक्ष्मी के साथ

विराजमान है तथा जिनकी शोभा समस्त जवाहरातों की शोभा हर लेती है।


“ राघवयादवीयम” के ये 60 संस्कृत श्लोक इस प्रकार हैं:-


राघवयादवीयम् रामस्तोत्राणि

वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः ।

रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ॥ १॥


विलोमम्:

सेवाध्येयो रामालाली गोप्याराधी भारामोराः ।

यस्साभालंकारं तारं तं श्रीतं वन्देऽहं देवम् ॥ १॥


साकेताख्या ज्यायामासीद्याविप्रादीप्तार्याधारा ।

पूराजीतादेवाद्याविश्वासाग्र्यासावाशारावा ॥ २॥


विलोमम्:

वाराशावासाग्र्या साश्वाविद्यावादेताजीरापूः ।

राधार्यप्ता दीप्राविद्यासीमायाज्याख्याताकेसा ॥ २॥


कामभारस्स्थलसारश्रीसौधासौघनवापिका ।

सारसारवपीनासरागाकारसुभूरुभूः ॥ ३॥


विलोमम्:

भूरिभूसुरकागारासनापीवरसारसा ।

कापिवानघसौधासौ श्रीरसालस्थभामका ॥ ३॥


रामधामसमानेनमागोरोधनमासताम् ।

नामहामक्षररसं ताराभास्तु न वेद या ॥ ४॥


विलोमम्:

यादवेनस्तुभारातासंररक्षमहामनाः ।

तां समानधरोगोमाननेमासमधामराः ॥ ४॥


यन् गाधेयो योगी रागी वैताने सौम्ये सौख्येसौ ।

तं ख्यातं शीतं स्फीतं भीमानामाश्रीहाता त्रातम् ॥ ५॥


विलोमम्:

तं त्राताहाश्रीमानामाभीतं स्फीत्तं शीतं ख्यातं ।

सौख्ये सौम्येसौ नेता वै गीरागीयो योधेगायन् ॥ ५॥


मारमं सुकुमाराभं रसाजापनृताश्रितं ।

काविरामदलापागोसमावामतरानते ॥ ६॥


विलोमम्:

तेन रातमवामास गोपालादमराविका ।

तं श्रितानृपजासारंभ रामाकुसुमं रमा ॥ ६॥


रामनामा सदा खेदभावे दया-वानतापीनतेजारिपावनते ।

कादिमोदासहातास्वभासारसा-मेसुगोरेणुकागात्रजे भूरुमे ॥ ७॥


विलोमम्:

मेरुभूजेत्रगाकाणुरेगोसुमे-सारसा भास्वताहासदामोदिका ।

तेन वा पारिजातेन पीता नवायादवे भादखेदासमानामरा ॥ ७॥


सारसासमधाताक्षिभूम्नाधामसु सीतया ।

साध्वसाविहरेमेक्षेम्यरमासुरसारहा ॥ ८॥


विलोमम्:

हारसारसुमारम्यक्षेमेरेहविसाध्वसा ।

यातसीसुमधाम्नाभूक्षिताधामससारसा ॥ ८॥


सागसाभरतायेभमाभातामन्युमत्तया ।

सात्रमध्यमयातापेपोतायाधिगतारसा ॥ ९॥


विलोमम्:


from Tumblr https://ift.tt/2JNrq7g
via IFTTT

Friday, July 13, 2018

*🔥ओ३म्🔥**“स तस्मिन्नेवाकाशे स्त्रियमाजगाम बहु शोभमानामुमां हैमवतीं तां होवाच किमेतद्यक्षमिति...

*🔥ओ३म्🔥*


*“स तस्मिन्नेवाकाशे स्त्रियमाजगाम बहु शोभमानामुमां हैमवतीं तां होवाच किमेतद्यक्षमिति ॥”* केनोपनिषद् काण्ड-३,श्लोक-१२ ॥


*पदार्थ—* _(सः) वह इन्द्र=जीवात्मा (तस्मिन्, एव) उसी अर्थात् जहां ब्रह्म यक्षरूप में प्रकट हुआ और अन्तर्धान हुआ, (आकाशे) हृदयाकाश में (हैमवतीम्) हिरण्यमयी दिव्यप्रज्ञावाली अथवा सन्ताप को नष्ट करने वाले शान्त्यादि गुणों से सम्पन्न (बहुशोभमानाम्) (उमाम्) ब्रह्मविद्यारूपी (स्त्रियम्) स्त्री के समीप (आजगाम) प्राप्त हुआ और (ताम्) उससे (ह) दुःखी सा होकर (उवाच) बोला कि (एतत्) यह (यक्षम्) यक्ष (किम्, इति) कौन है ?_

*भावार्थ—* इन्द्र (जीवात्मा) को यक्ष (ब्रह्म) के अन्तर्धान होने पर बहुत दुःख हुआ कि वह यक्ष को जानने के लिए आया था किन्तु जानने का ही अवसर नहीं मिला । तत्पश्चात् जीवात्मा ने योगाङ्गों का अनुष्ठान करते हुए अन्तःकरण को शुद्ध किया और ब्रह्मविद्या को प्राप्त किया । यही इन्द्र की उमा=ब्रह्मविद्या से यक्ष को जानने की प्रार्थना है। यहां ‘उमा’ कोई स्त्रीविशेष नहीं है अपितु ‘उमा ब्रह्मविद्या’ (तैत्तिरीयोप० १।४८) इस प्रमाण से ब्रह्मविद्या का नाम ही ‘उमा’ है । ‘उमा’ अर्थ ही *—‘उम्=परमात्मानं माति प्रमापयति’* अर्थात् जो परब्रह्म का ज्ञान कराती है ।

जब जीव योगसाधना करके दिव्य प्रज्ञा प्राप्त करता है, तब ब्रह्मविद्या से मिलन=ब्रह्म-प्राप्ति होती है और यक्ष (ब्रह्म) को जान पाता है । योग की दिव्यविभूतियां प्राप्त करना ही ब्रह्मविद्या (उमा) के दिव्य आभूषण हैं । इस उमा (ब्रह्मविद्या) से ब्रह्म की प्राप्ति होती है, इस विषय में उपनिषदों में अन्यत्र भी कहा है— *“दृश्यते त्वग्र्या बुद्ध्या सूक्ष्मया सूक्ष्म- दर्शिभिः ॥”*(कठोप०) अर्थात् ब्रह्म का ज्ञान सूक्ष्मबुद्धि से होता है । यह सूक्ष्मबुद्धि ब्रह्मज्ञान से ही होती है । ब्रह्म की प्राप्ति कहां होती है ? इस प्रश्न का भी यहां स्पष्ट समाधान किया है । ब्रह्म को खोजने के लिए बाह्य जगत् की कोई आवश्यकता नहीं होती । ब्रह्म को तो हृदय रूप आकाश में प्राप्त किया जाता है, जैसा कि छान्दोग्योपनिषद् (प्रपा० ८ । मं० १) में स्पष्टरूप से कहा है—


*“अथ यदिमस्मिन् ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तरा- काशस्तस्मिन् यदन्तस्तदन्वेष्टव्यं तद्वाव विजिज्ञासितव्यमिति ॥”* इसका अर्थ करते हुए महर्षि दयानन्द लिखते हैं—

*“कण्ठ के नीचे, दोनों स्तनों के बीच में और उदर के ऊपर जो हृदय देश है, जिसको ब्रह्मपुर अर्थात् परमेश्वर का नगर कहते हैं, उसके बीच में जो गर्त्त है, उसमें कमल के आकार वेश्म अर्थात् अवकाश रूप एक स्थान है और उसके बीच में जो सर्वशक्तिमान् परमात्मा बाहर भीतर एकरस होकर भर रहा है, वह आनन्दस्वरूप परमेश्वर उसी प्रकाशित स्थान के बीच में खोज करने से मिल जाता है । दूसरा उसके मिलने का कोई उत्तम स्थान वा मार्ग नहीं है ।”* (ऋ० भू० उपासनाविषय)


इस खण्ड में वर्णित आख्यायिका के विषय में महर्षि दयानन्द कहते हैं— *“केनोपनिषद् में एक यक्ष की वार्त्ता है । यक्ष ने अग्नि के सम्मुख तृण डाला और अग्नि से कहा कि इस तिनके को तू जला दे । अग्नि से वह तिनका न जल सका, फिर वायु से कहा कि तू इस तिनके को उड़ा ले जा, वायु से भी वह तिनका न उड़ सका । ऐसा कहकर जो हैमवती नामक ब्रह्मविद्या है, उसका माहात्म्य दर्शाया है ।”* (पूना प्रवचन ७४ पृ०)


इस तृतीय खण्ड में आलङ्कारिक आख्यायिका के द्वारा ब्रह्म की महत्ता, अग्नि आदि समस्त देवों की ब्रह्म की शक्ति से ही शक्तिसम्पन्नता, ब्रह्म का अविद्याग्रस्त से छिप जाना और विद्वान् व शान्त्यादि गुणों से सम्पन्न व्यक्ति को ब्रह्मज्ञान होना इत्यादि विषयों का वर्णन किया गया है ।

*💥शम्💥*

🔥

🚩


from Tumblr https://ift.tt/2mgdFom
via IFTTT